ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સંઘર્ષ હવે ખુલ્લા યુદ્ધનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. 13 જૂનની રાત્રે ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને મિસાઇલ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. જેને 'ઓપરેશન રાઇઝિંગ લાયન' નામ આપવામાં આવ્યું હતું. બંને તરફથી સતત હુમલાઓ થઈ રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની એક તસવીર વાયરલ થઈ છે. જેમાં તે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને 'ભગવદ ગીતા' આપતી જોવા મળી રહી છે. આ તસવીરનું સત્ય શું છે? જાણો અહીં...

