Home / India : If Waqf Law was correct, Muslims would not have made punctures: PM Modi

VIDEO: કોંગ્રેસ કોઇ મુસ્લિમને પાર્ટીના અધ્યક્ષ બનાવે, Waqf Law યોગ્ય હોત તો મુસ્લિમો પંચર ના બનાવતા- PM મોદી

હરિયાણાના હિસારમાં PM મોદીએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન PM મોદીએ વકફ બોર્ડ કાયદાને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ કોઇ મુસ્લિમને પાર્ટીના અધ્યક્ષ બનાવે. Waqf Law નો ઇમાનદારીથી ઉપયોગ થયો હોત તો મારા મુસ્લિમ નવયુવાનોએ સાઇકલના પંચર બનાવીને જીંદગી ના વિતાવવી પડતી. આ કાયદાથી મુઠ્ઠીભર ભૂમાફિયાઓનું જ ભલું થયું છે.
 
જો વકફ કાયદો સાચો હોત તો મુસ્લિમોએ પંચર ન બનાવ્યા હોત: PM MODI

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon