Home / Business : Let's find out whether cancer can be treated with Ayushman Card or not.

Ayushman Card થી Cancerની સારવાર થઈ શકે કે નહીં, આવો જાણીએ 

Ayushman Card થી Cancerની સારવાર થઈ શકે કે નહીં, આવો જાણીએ 

Ayushman Card: દેશના ગરીબ વર્ગને મફત તબીબી સારવાર પૂરી પાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2017 માં 'પ્રધાનમંત્રી જન આરોગ્ય' યોજના રજૂ કરી હતી. Ayushman Card પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવે છે. આ યોજના હેઠળ, દેશના ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાની મફત સારવાર મળે છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય' એક પ્રકારની કેશલેસ આરોગ્ય વીમા યોજના (Cashless Health Insurance Plan) છે, જેના હેઠળ હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકાય છે. આ યોજના હેઠળ ઘણી ગંભીર બીમારીઓ આવરી લેવામાં આવી છે. આજે આપણે અહીં જાણીશું કે આ યોજના હેઠળ કેન્સરની સારવાર થઈ શકે છે કે નહીં?

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon