અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે અરજદારોની અરજીને ફગાવી દીધી હતી. મળતાા અહેવાલ પ્રમાણે 18 અરજદારોએ સ્ટે માટે અરજી દાખલ કરવામાં આવી હતી.

