લોકસભા વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ Pahalgam આતંકવાદી હુમલાના ઘાયલો અને પીડિત પરિવારોની મુલાકાત કરી. જમ્મુ-કાશ્મીર પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે સરકાર દ્વારા આતંકવાદ સામે લેવામાં આવતી કોઈપણ કાર્યવાહીને સમર્થન આપવા તૈયાર છીએ.
લોકસભા વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ Pahalgam આતંકવાદી હુમલાના ઘાયલો અને પીડિત પરિવારોની મુલાકાત કરી. જમ્મુ-કાશ્મીર પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે સરકાર દ્વારા આતંકવાદ સામે લેવામાં આવતી કોઈપણ કાર્યવાહીને સમર્થન આપવા તૈયાર છીએ.