Ahmedabad Plane Crash: અમદાવાદ એરપોર્ટથી ઉપડીને લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ-171 ટેક ઑફ થયાની થોડીક મિનિટોમાં વિમાન હવામાં અગનગોળો થઈને તૂટી પડયું હતું. આ હતભાગી વિમાનમાં ક્રૂ સભ્યો સહિત 141 લોકો સવાર હતા. બાઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થઈ ગયું છે.

