PM Modi today in Bihar : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે જશે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમ મોદી આજે 11:20 વાગ્યે બિહાર પહોંચશે. તેમનો કાર્યક્રમ 11:30 વાગ્યે શરૂ થશે.

