Home / India : Security forces kill more than 26 Naxalites in Chhattisgarh

છત્તીસગઢમાં નક્સલીઓનો સફાયો, સુરક્ષાદળોએ 26થી વધુને ઠાર માર્યા

છત્તીસગઢમાં નક્સલીઓનો સફાયો, સુરક્ષાદળોએ 26થી વધુને ઠાર માર્યા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર દરમિયાન સવારે 11 વાગ્યા સુધીમાં સુરક્ષા દળોએ 26 નક્સલીઓને ઠાર માર્યા છે. આ મોટા ઓપરેશન દરમિયાન એક સૈનિક શહીદ થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon