Home / India : The plane's gate did not open after landing in Raipur

રાયપુર એરપોર્ટ પર ફ્લાઇટનો દરવાજો ન ખુલ્યો, પૂર્વ મુખ્યમંત્રી સહિત મુસાફરો અડધા કલાક સુધી ફસાયા

રાયપુર એરપોર્ટ પર ફ્લાઇટનો દરવાજો ન ખુલ્યો, પૂર્વ મુખ્યમંત્રી સહિત મુસાફરો અડધા કલાક સુધી ફસાયા

મંગળવારે બપોરે રાયપુર એરપોર્ટ પર દિલ્હીથી આવતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 6312 નો મુખ્ય દરવાજો ટેકનિકલ ખામીને કારણે ન ખુલતા અફરાતફરી મચી ગઈ હતી. આ ફ્લાઇટ બપોરે 2:25 વાગ્યે વીર નારાયણ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉતરી. આ પ્લેનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, ધારાસભ્ય ચતુરીનંદ અને રાયપુરના મેયર મીનલ ચૌબે સહિત અનેક મુસાફરો હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon