Home / India : 12 forts of Chhatrapati Shivaji Maharaj included in UNESCO's World Heritage List

યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા સામેલ, ફડણવીસ- શાહે અભિનંદન આપ્યા

યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા સામેલ,  ફડણવીસ- શાહે અભિનંદન આપ્યા

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબંધી પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરનારા 'મરાઠી મિલિટ્રી લેંડસ્કેપ્સ'ને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક તેમજ સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરનારા રાજ્ય માટે ગૌરવશાળી ક્ષણ છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon