Home / Gujarat / Ahmedabad : Plane crashes at Ahmedabad airport

અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના: લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતા પૂર્વ CM રૂપાણી સહિત 241 મુસાફરોના મોત

અમદાવાદથી લંડન જઇ રહેલુ એર ઇન્ડિયાનું વિમાન બપોરે ટેકઓફ બાદ ક્રેશ થઇ ગયું હતું. ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP)ના રિપોર્ટ અનુસાર વિમાનમાં સવાર કોઇ પણ જીવિત બચ્યુ નથી. વિમાનમાં સવાર તમામ 241 લોકોના મોત થયા છે. ઉડાન ભરવાની થોડી વાર બાદ જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

https://x.com/ANI/status/1854773575926136893">

અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લેન ટેકઓફ સમયે મેઘાણીનગર રેસિડેન્સ વિસ્તારમાં ઝાડ સાથે અથડાતા આ દુર્ઘટના ઘટી હતી.

 

Related News

Icon