Home / India : All-party meeting at Parliament House regarding Pahalgam attack

પહેલગામ હુમલાને લઈને સર્વપક્ષીય બેઠક, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર

પહેલગામ હુમલાને લઈને સર્વપક્ષીય બેઠક, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે આ ભયાનક આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. આતંકવાદીઓની શોધમાં સેના અને પોલીસ બંને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon