Home / India : Amarnath yatra: First batch of pilgrims leaves from Jammu

Amarnath yatra : યાત્રીઓના પહેલો સમૂહ જમ્મુથી રવાના, ગુજરાતમાંથી નોંધાયા ફક્ત 5 હજાર શ્રદ્ધાળુઓ, ગત વર્ષે આંકડો હતો 50 હજારને પાર

Amarnath yatra : યાત્રીઓના પહેલો સમૂહ જમ્મુથી રવાના, ગુજરાતમાંથી નોંધાયા ફક્ત 5 હજાર શ્રદ્ધાળુઓ, ગત વર્ષે આંકડો હતો 50 હજારને પાર

અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે. યાત્રીઓ બપોર બાદ કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે, મોટાભાગના લોકોની યાત્રાની શરૂઆત કાલથી થશે. 38 દિવસ ચાલનારી આ યાત્રા પેહલગામ અને બાલાટાલ બંને રૂટથી થશે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH-44) સહિતના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાનું સમાપન 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસથી થશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon