Home / India : Preparations begin for the consecration of the idols of Ram Darbar on June 5 in Ayodhya

અયોધ્યામાં 5 જૂનના રોજ રામ દરબારની મૂર્તિઓની થશે પ્રાણ પ્રતિષ્ઠા, ભવ્ય સમારોહની તૈયારીઓ શરૂ

અયોધ્યામાં 5 જૂનના રોજ રામ દરબારની મૂર્તિઓની થશે પ્રાણ પ્રતિષ્ઠા, ભવ્ય સમારોહની તૈયારીઓ શરૂ

અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરું થઈ જશે અને 3 જૂનથી શરુ થતાં સમારોહમાં 'રામ દરબાર'ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ 5 જૂને આયોજિત કરવામાં આવશે,. જોકે, આ વખતે મહેમાનોની યાદી અલગ હોઈ શકે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon