Home / India : The doors of Badrinath temple will open tomorrow

બદ્રીનાથ મંદિરના દરવાજા આવતી કાલે ખુલશે, 25 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય સજાવટ; જાણો દર્શનનો સમય

બદ્રીનાથ મંદિરના દરવાજા આવતી કાલે ખુલશે, 25 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય સજાવટ; જાણો દર્શનનો સમય

ગંગોત્રી - યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવાનો ઈંતજાર છે. 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરુ થઈ ચૂકી છે. માન્યતા પ્રમાણે જે ચાર ધામના દર્શન કરી લે છે, તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon