Home / India : Amidst the Pahalgam terror attack, PM Modi will campaign in Bihar today:

પહેલગામ આતંકી હુમલા વચ્ચે PM મોદી આજે બિહારમાં કરશે ચૂંટણી પ્રચાર: જાણો શું ભેટ આપશે

પહેલગામ આતંકી હુમલા વચ્ચે PM મોદી આજે બિહારમાં કરશે ચૂંટણી પ્રચાર: જાણો શું ભેટ આપશે

PM Modi today in Bihar : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે જશે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમ મોદી આજે 11:20 વાગ્યે બિહાર પહોંચશે. તેમનો કાર્યક્રમ 11:30 વાગ્યે શરૂ થશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon