Home / India : Modi government's big decision, Dr. Krishnamurthy Subramanian removed from IMF

પાકિસ્તાન ફંડિંગ સમીક્ષા પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને IMFમાંથી હટાવ્યા 

પાકિસ્તાન ફંડિંગ સમીક્ષા પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને IMFમાંથી હટાવ્યા 

IMF and India news | મોદી સરકારે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) માંથી ભારતના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને પદ પરથી હટાવી દીધા છે. આ નિર્ણય મોદી કેબિનેટની નિમણૂક સમિતિએ 30 એપ્રિલના આદેશમાં જણાવ્યું છે. આદેશમાં કહ્યું છે કે મંત્રીમંડળની નિમણૂક સમિતિ (ACC) એ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડમાં ભારતના કાર્યકારી નિર્દેશક તરીકે ફરજ બજાવતા ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનની સેવાઓ તાત્કાલિક અસરથી ખતમ કરવામાં આવે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon