Home / Gujarat / Anand : NRI Gujarati Mahendra Patel donated 100 crores for Nisraya village development

આણંદ : નિસરાયા ગામના વિકાસ માટે NRI ગુજરાતીએ આપ્યું 100 કરોડનું દાન

આણંદ : નિસરાયા ગામના વિકાસ માટે NRI ગુજરાતીએ આપ્યું 100 કરોડનું દાન

ચરોતરનાં પાટીદારો વિદેશમાં જઈ મહેનત કરી પૈસા કમાયા બાદ વતનને કયારેય ભુલતા નથી અને વતનના ગામના વિકાસ માટે દાનની સરવાણીઓ વહેવડાવતા હોય છે. આણંદ જિલ્લાનાં બોરસદ પાસે આવેલા નિસરાયા ગામના અને અમેરિકામાં સ્થાઈ થયેલા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેકદાદાએ પોતાના વતન નિસરાયા ગામના વિકાસ તેમજ શાળાનાં નિર્માણ બાદ તેનાં સંચાલન માટે 100 કરોડની ફિકસ ડીપોઝીટનું દાન કર્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon