Home / Gujarat / Surat : Black marketing at Udhna railway station, RPF personnel alleged to be involved

સુરતના ઉધના રેલવે સ્ટેશને કાળાબજારી, RPFના જવાનોની મિલિભગત હોવાના આક્ષેપ

સુરતના ઉધના રેલવે સ્ટેશને કાળાબજારી, RPFના જવાનોની મિલિભગત હોવાના આક્ષેપ

સુરતના રેલવે સ્ટેશન પર નવિનિકરણને લઈને મોટાભાગની ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડી રહી છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પરથી કાળાબજારી થતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. ઉધના રેલવે સ્ટેશન પરથી ઘણા દિવસથી રેલવે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ વેઈટિંગ ટિકિટ નંબર લખીને તેને કન્ફર્મ ગણાવી યાત્રીઓ સાથે ચીટિંગ કરવામાં આવી રહ્યું છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon