વર્તમાન સમયમાં જમાનો ભલે આધુનિક થઈ ગયો પરંતુ પરણીતાઓ પર અત્યાચાર આજે પણ યથાવત છે. જેમાં વધુ એક પરણી થાય જિંદગીથી અલવિદા લીધી હતી. સુરત જિલ્લાના બારડોલીમાં હેવાન બનેલા સાસુ તેમજ પતિ અને નણંદ આ પરણીતા માટે કાળ બન્યા હતા.
વર્તમાન સમયમાં જમાનો ભલે આધુનિક થઈ ગયો પરંતુ પરણીતાઓ પર અત્યાચાર આજે પણ યથાવત છે. જેમાં વધુ એક પરણી થાય જિંદગીથી અલવિદા લીધી હતી. સુરત જિલ્લાના બારડોલીમાં હેવાન બનેલા સાસુ તેમજ પતિ અને નણંદ આ પરણીતા માટે કાળ બન્યા હતા.