Home / India : 'If you raise slogans of Pakistan Zindabad..': Himanta Biswa Sarma warns

'અહીં ખઈ પાકિસ્તાનના ગુણગાન ગાશો તો.. ', આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાની ચેતવણી 

'અહીં ખઈ પાકિસ્તાનના ગુણગાન ગાશો તો.. ', આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાની ચેતવણી 

Assam CM Himanta Biswa Sarma : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ આજે (2 મે) કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી છે કે, જો લોકો ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવે, તો તેમના ટાંટિયા તોડી નાખવામાં આવશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon