India Pakistan Tension: પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ સંરક્ષણ મંત્રાલયે તમામ ટેરિટોરિયલ આર્મીને ભારતીય સેનાની પડખે ઊભા રહેવા આદેશ આપ્યો છે. ટેરિટોરિયલ આર્મીના દરેક અધિકારી તેમજ રજિસ્ટર્ડ તમામ વ્યક્તિને ભારતીય સેનામાં સેવા આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

