Home / India : Did the Atal Setu bridge crack?

શું અટલ સેતુ બ્રિજ પર તિરાડ પડી?, જાણો પુલના પ્રોજેક્ટ હેડે શું કહ્યું

શું અટલ સેતુ બ્રિજ પર તિરાડ પડી?, જાણો પુલના પ્રોજેક્ટ હેડે શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યાના 6 માસમાં જ અટલ સેતુ બ્રિજ પર તિરાડો પડી હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે. એટલું જવ નહીં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ મીડિયાના પ્રતિનિધિઓ સાથે અટલ સેતુનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આ સ્થિતિ વચ્ચે અટલ સેતુ પેકેજ 4ના પ્રોજેક્ટ હેડ કૈલાશ ગણાત્રાએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સાથે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ તિરાડો બ્રિજ પર નહીં પરંતુ ઉલ્વેથી મુંબઈ તરફના MTHLને જોડતા એપ્રોચ રોડ પર પડી છે. 

કોંગ્રેસ નેતાએ અટલ સેતુનું કર્યું નિરીક્ષણ

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon