VIDEO: વડોદરા જિલ્લામાં આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડયાને આજે બીજો દિવસ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 16 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત છે. હજી પણ બ્રિજ દુર્ઘટનામાં નદીના પ્રવાહમાં તણાયેાલ લોકોની શોધખોળ યથાવત્ છે. ત્યારે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આ દુર્ઘટના અંગે નિવેદન આપ્યું છે.

