Mehsana News: ગુજરાતમાંથી સતત આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં મહેસાણામાંથી એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લામાં શંખેશ્વરના પરિવારે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. પતિ અને પત્ની એ બાળક સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે.

