Home / India : Pahalgam attack: Jammu Kashmir LG Manoj Sinha holds review meeting

પહેલગામ હુમલો: જમ્મુ કાશ્મીરના LG મનોજ સિંહાએ સમીક્ષા બેઠક, કહ્યું ‘નાગરિકોની હત્યાનો બદલો લેવાશે’

પહેલગામ હુમલો: જમ્મુ કાશ્મીરના LG મનોજ સિંહાએ સમીક્ષા બેઠક, કહ્યું ‘નાગરિકોની હત્યાનો બદલો લેવાશે’

જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ પસંદગીપૂર્વક પ્રવાસીઓને નિશાન બનાવ્યા. આ હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon