Home / Gujarat / Gandhinagar : Minister Bachu Khabar will be kept away from the Sarpanch Sammelan program

Gandhinagar news: મનરેગા કૌભાંડ બાદ પ્રવેશોત્સવમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રીની ગેરહાજરીમાં યોજાશે સરપંચ સંમેલન

Gandhinagar news: મનરેગા કૌભાંડ બાદ પ્રવેશોત્સવમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રીની ગેરહાજરીમાં યોજાશે સરપંચ સંમેલન

દાહોદ મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બન્ને પુત્રોએ લાખો રૂપિયા સેરવી લીધા છે. આ કૌભાંડ બાદ મંત્રી પુત્રો જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. સમગ્ર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, મનરેગા કૌભાંડ બાદ મંત્રી બચુ ખાબડ હજુ સુધી સચિવાલયમાં ફરક્યા નથી, મંત્રી ચેમ્બર ખાલી પડી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon