RSS પ્રમુખ મોહન ભાગવત પીએમ નિવાસસ્થાને પહોંચ્યા છે. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે મોહન ભાગવતની પીએમ મોદી સાથે પહેલગામ એટેક અને આતંકવાદ મુદ્દે ચર્ચા થઇ શકે છે. આ મિટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે.
RSS પ્રમુખ મોહન ભાગવત પીએમ નિવાસસ્થાને પહોંચ્યા છે. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે મોહન ભાગવતની પીએમ મોદી સાથે પહેલગામ એટેક અને આતંકવાદ મુદ્દે ચર્ચા થઇ શકે છે. આ મિટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે.