Home / India : Army kills 10 militants

ભારત-મ્યાનમાર સરહદ પર સુરક્ષાદળોનું સૌથી મોટું ઓપરેશન, સેનાએ 10 ઉગ્રવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ

ભારત-મ્યાનમાર સરહદ પર સુરક્ષાદળોનું સૌથી મોટું ઓપરેશન, સેનાએ 10 ઉગ્રવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ

મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે (14 મે) અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઓપરેશન હજુ શરૂ છે. સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મ્યાનમાર સરહદથી જોડાયેલા ન્યૂ સમતાલ ગામ પાસે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની ગતિવિધિની જાણકારી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon