Home / India : Report card of Gujarat MPs in the 18th Lok Sabha

NDA સરકારના ત્રીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ: ગુજરાતના સાંસદોએ સરેરાશ 47 પ્રશ્ન પૂછ્યા, 93 ટકા હાજરી

NDA સરકારના ત્રીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ: ગુજરાતના સાંસદોએ સરેરાશ 47 પ્રશ્ન પૂછ્યા, 93 ટકા હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. બરાબર એક વર્ષ અગાઉ 9 જૂનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે શપથ લીધા હતા. એક વર્ષના આ સમયગાળામાં 3 વખત લોકસભાનું સત્ર યોજાયું હતું જેમાં ગુજરાતના 26 સાંસદોની સરેરાશ હાજરી 93 ટકા નોંધાઇ છે જ્યારે સરેરાશ 47 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon