થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન, કોરોનાની સચોટ આગાહી કરનાર અભિજ્ઞા આનંદ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તેમણે 1 માર્ચે જ જાહેરાત કરી હતી કે આગામી થોડા અઠવાડિયામાં અથવા વર્ષના મધ્ય સુધીમાં વિનાશક ભૂકંપ આવવાની શક્યતા છે.

