ગુજરાતના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજા ફરી વિવાદમાં આવ્યા છે. બિગ બજાર પાછળ આવેલા અમરનાથ મંદિરમાં અમરનાથ ગ્રૂપ દ્વારા મહા આરતીનું આયોજન કરાયું હતું અને મંદિર બહાર બેનરો લગાવાયા હતા.
ગુજરાતના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજા ફરી વિવાદમાં આવ્યા છે. બિગ બજાર પાછળ આવેલા અમરનાથ મંદિરમાં અમરનાથ ગ્રૂપ દ્વારા મહા આરતીનું આયોજન કરાયું હતું અને મંદિર બહાર બેનરો લગાવાયા હતા.