Home / Gujarat / Rajkot : VIDEO: Kshatriya leader P. T. Jadeja in controversy again in Rajkot,

VIDEO: રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજા ફરી વિવાદમાં, આરતી ન કરવા ધમકી આપી અને બેનરો તોડી નાખ્યા

ગુજરાતના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં  રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજા ફરી વિવાદમાં આવ્યા છે. બિગ બજાર પાછળ આવેલા અમરનાથ મંદિરમાં અમરનાથ ગ્રૂપ દ્વારા મહા આરતીનું આયોજન કરાયું હતું અને મંદિર બહાર બેનરો લગાવાયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon