Home / Gujarat / Rajkot : A religious structure on the Rajkot-Ahmedabad highway was demolished

Rajkot News: રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા એક ધાર્મિક બાંધકામનું ડિમોલિશન કરાયું

Rajkot News: રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા એક ધાર્મિક બાંધકામનું ડિમોલિશન કરાયું

Rajkot: રાજકોટ-અમદાવાહ હાઈ-વે પર આવેલા એક ધાર્મિક બાંધકામનું તંત્રએ ડિમોલિશન હાથ ધર્યું હતું. અગાઉ આ બાંધકામનું ડિમોલિશન ન કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ ધાર્મિક બાંધકામ દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તંત્રએ બાંધકામ દૂર કર્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon