Home / India : Kejriwal gave this answer regarding going to Rajya Sabha

VIDEO: વિધાનસભાની બે પેટાચૂંટણીમાં જીતથી ઉત્સાહિત કેજરીવાલ, રાજ્યસભામાં જવા અંગે આપ્યો આ જવાબ 

VIDEO: વિધાનસભાની બે પેટાચૂંટણીમાં જીતથી ઉત્સાહિત કેજરીવાલ, રાજ્યસભામાં જવા અંગે આપ્યો આ જવાબ 

ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર આપની શાનદાર જીત બાદ આપ નેતા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બે બેઠકો જીતી છે. આ બેઠકોમાંથી એક ગુજરાતની વિસાવદરની અને બીજી પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક છે. આ જીતથી ઉત્સાહિત આપ સંયોજક કેજરીવાલે કહ્યું કે 2027માં તોફાન આવવાનું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon