હવે દેશના રાજકીય પક્ષો આંતરરાષ્ટ્રીય સ્તરે સરહદ પારના આતંકવાદ સામે ભારતની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે સાથે ઉભા છે. ઓપરેશન સિંદૂર પછી, ભારતે એક મોટું રાજદ્વારી પગલું ભર્યું છે અને વિશ્વના મુખ્ય દેશોમાં સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય લીધો છે.

