Home / Gujarat / Surat : Owners have categorically refused to give land for a new railway station

Surat News: નવા રેલવે સ્ટેશન માટે જમીન આપવા માલિકોએ પાડી ચોખ્ખી ના, હવે મનપા કરશે આ કામ…

Surat News: નવા રેલવે સ્ટેશન માટે જમીન આપવા માલિકોએ પાડી ચોખ્ખી ના, હવે મનપા કરશે આ કામ…

સુરત શહેરના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૈકીના સુરત રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ માટેની કામગીરી હાલ પ્રારંભિક તબક્કામાં છે. રેલવે સ્ટેશન સહિત એસટી બસ, મેટ્રો અને બીઆરટીએસ સહિતના માસ ટ્રાન્સપોર્ટેશનને એકીકૃત કરવા માટે હાથ ધરાયેલા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે જરૂરી જમીન સંપાદન પ્રક્રિયા હાલ પુરજોશમાં ચાલી રહી છે. તેમાં અગાઉ તો બે ટુકડે જમીન સંપાદન કરાઈ હતી. એસટી બસ પાસે આપ-લે પણ કરાઈ હતી. જો કે, હવે આ પ્રોજેક્ટ અંતર્ગત વધુ 1245 ચો.મી. જમીન સંપાદન કરવાની તૈયારી કરાઈ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon