Home / World : S Jaishankar holds talks with US Secretary of State

Tariff War: શું ટેરિફનુ સંકટ ટળી જશે? એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી સાથે કરી વાટાઘાટો

Tariff War: શું ટેરિફનુ સંકટ ટળી જશે? એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી સાથે કરી વાટાઘાટો

સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકર અને યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ પ્રસ્તાવિત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારને ઝડપી બનાવવાની જરૂરિયાત પર સંમતિ વ્યક્ત કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત લગભગ 50 દેશો પર ટેરિફ જાહેર કર્યાના થોડા દિવસો પછી જયશંકર અને રુબિયો વચ્ચેની ફોન વાતચીતમાં આ મુદ્દો મુખ્ય રીતે ઉછળ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: tarrif usa india

Icon