Rajkot News: ગુજરાતભરમાં મેઘરાજાએ કહેર મચાવી છે ત્યારે રાજકોટમાંથી એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રાજકોટના ઉપલેટા શહેરમાં વધુ એક મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં બે મહિલાઓને ઈજા પહોંચી હતી અને એક મહિલાનું મોત થયું હતું.
Rajkot News: ગુજરાતભરમાં મેઘરાજાએ કહેર મચાવી છે ત્યારે રાજકોટમાંથી એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રાજકોટના ઉપલેટા શહેરમાં વધુ એક મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં બે મહિલાઓને ઈજા પહોંચી હતી અને એક મહિલાનું મોત થયું હતું.