Home / Gujarat / Ahmedabad : What did Vishwas Kumar Ramesh, who survived the plane crash, say to PM Modi?

'મેં કુદકો નહોતો માર્યો પરંતુ.... ', વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે પીએમ મોદીને શું કહ્યું?

'મેં કુદકો નહોતો માર્યો પરંતુ.... ', વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે પીએમ મોદીને શું કહ્યું?

ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બધાને હચમચાવી દીધા. ઉડાન ભરી રહેલું વિમાન સીધું હોસ્પિટલની હોસ્ટેલના મકાન સાથે અથડાયું. જોરદાર વિસ્ફોટો, આગ, ધુમાડા અને ચીસો વચ્ચે બધા ચોંકી ગયા. આ અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર છે ત્યારે પ્લેનમાં મુસાફરી કરી રહેલા 242 લોકોમાંથી 1 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચમત્કારિક રીતે બચી ગયેલા રમેશ વિશ્વાસ કુમારને મળ્યા અને તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon