Ahmedabad Plane Crash News: અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને પગલે હવે હોસ્ટેલ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટીગેશ બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 4 બિલ્ડિંગ ખાલી કરવામાં આવશે. વિધાર્થી રહેવા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને યુ.એન.મહેતા હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

