Home / Gujarat / Ahmedabad : Two prominent industrialists of Gujarat die in Ahmedabad plane crash

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ ઉપરાંત ગુજરાતના આ બે દિગ્ગજ ઉદ્યોગપતિના નિધન

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ ઉપરાંત ગુજરાતના આ બે દિગ્ગજ ઉદ્યોગપતિના નિધન

plane crash: અમદાવાદમાં  બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકોના મોત નીપજ્યાના સમાચાર છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી ઉપરાંત ઉદ્યોગ જગતના બે મોટા લીડર પણ આ વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા. જેમાં  લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન ઉપરાંત કાર્ગો મોટર્સના પ્રમુખ નંદા સહિત તેમના અન્ય બે ફેમિલી મેમ્બર પણ સવાર હતા

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon