Home / Gujarat / Gandhinagar : Scientists in testing lab identify dead bodies by matching DNA

VIDEO: ટેસ્ટીંગ લેબમાં વૈજ્ઞાનિકો આવી રીતે DNA મેચ કરી કરે છે ડેડબોડીની ઓળખ

12 જૂને (ગુરૂવાર) અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ 278 લોકોના દુખદ નિધન થયા છે. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન)ના રોજ 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે. વિમાન દુર્ઘટનામાં ડેડબોડી એટલી હદે બળી ગઈ છે કે તેની ઓળખ થવી જ મુશ્કેલ છે. ડેડબોડીની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon