Home / India : Pahalgam Attack: decision regarding Pakistan in Foreign Ministry press conference

Pahalgam Attack: વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ, પાકિસ્તાની દૂતાવાસ બંધ, સિંધુ જળ સંધિ અટકાવી

Pahalgam Attack: વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ, પાકિસ્તાની દૂતાવાસ બંધ, સિંધુ જળ સંધિ અટકાવી

જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) મોટો હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરુ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા. પહલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે. આજે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારતના વિદેશ મંત્રાલયે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon