પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરની સુરક્ષા Z+ થી ઘટાડીને Z શ્રેણીમાં કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા સમીક્ષામાં કોઈ ખતરો ન મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરની સુરક્ષા Z+ થી ઘટાડીને Z શ્રેણીમાં કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા સમીક્ષામાં કોઈ ખતરો ન મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.