Home / Gujarat / Ahmedabad : Nitin Patel's first reaction to Vijay Rupani's death

VIDEO: વિજય રૂપાણીના નિધન પર નીતિન પટેલની પ્રથમ પ્રતિક્રિયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાએ લોકોને આઘાત આપ્યો છે. આ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 પ્રવાસીઓનું મોત થયું છે. ત્યારે વિજયભાઈ રૂપાણીના રાજકીય સાથીદાર એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. વિજયભાઈ રૂપાણીએ કરેલા કાર્યોને તેમણે યાદ કર્યા હતા. અમે બંનેએ ભાઈઓની જેમ ગુજરાત સરકારના વિકાસના કાર્યો કર્યા હતી. કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ ગુજરાતના લોકોને મળે તેવા પ્રયાસો કર્યા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon