Home / Gujarat / Rajkot : this Air India flight suspended indefinitely from June 27

Rajkotથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 27 જૂનથી અનિશ્ચિત મુદ્દત માટે બંધ, જાણો શું છે મામલો

Rajkotથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 27 જૂનથી અનિશ્ચિત મુદ્દત માટે બંધ, જાણો શું છે મામલો

Rajkot News: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઈન્ડિયા દ્વારા ખુબ જ સાવચેતી દાખવવામાં આવી રહી છે. એવામાં રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફલાઇટ બંધ કરવામાં આવી છે. રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફલાઇટ આગામી 27 જૂનથી અનિશ્ચિત મુદત માટે બંધ રાખવામાં આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon