Rajkot News: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઈન્ડિયા દ્વારા ખુબ જ સાવચેતી દાખવવામાં આવી રહી છે. એવામાં રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફલાઇટ બંધ કરવામાં આવી છે. રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફલાઇટ આગામી 27 જૂનથી અનિશ્ચિત મુદત માટે બંધ રાખવામાં આવી છે.

