અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં એક ચોંકાવના઼રી ઘટના બની છે. ભાજપના કાર્યકરે કોર્પોરેશનનું શૌચાલય તોડી નાખ્યું છે. ત્યારે AMC દ્વારા કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર 50,000નો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો છે.
અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં એક ચોંકાવના઼રી ઘટના બની છે. ભાજપના કાર્યકરે કોર્પોરેશનનું શૌચાલય તોડી નાખ્યું છે. ત્યારે AMC દ્વારા કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર 50,000નો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો છે.