Home / Gujarat / Bharuch : theives have stolen more than 13 lakhs

Ankleshwar News: ઘરમાલિક ઉપરના માળે સૂતા હતા અને નીચેથી તસ્કરોએ કરી 13 લાખથી વધુની ચોરી

Ankleshwar News: ઘરમાલિક ઉપરના માળે સૂતા હતા અને નીચેથી તસ્કરોએ કરી 13 લાખથી વધુની ચોરી

Ankleshwar News: અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જ્યાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમ મળી રૂપિયા 13 લાખ 86 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon