Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ ડિમોલિશન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીની મીટીંગ દરમિયાન નિર્ણય લેવાયો છે જેમાં ચંડોળાના લોકોને ઘર આપવામાં આવશે.
Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ ડિમોલિશન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીની મીટીંગ દરમિયાન નિર્ણય લેવાયો છે જેમાં ચંડોળાના લોકોને ઘર આપવામાં આવશે.