Home / Gujarat : News of relief regarding Corona in the state, know how many cases

રાજ્યમાં કોરોનાને લઈ રાહતના સમાચાર, જાણો કેટલા કેસો ઘટ્યા?

રાજ્યમાં કોરોનાને લઈ રાહતના સમાચાર, જાણો કેટલા કેસો ઘટ્યા?

રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસે ફરી માથું ઊંચકતા લોકોમાં ભયનો માહોલ છે. અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તો કોવિડને લીધે દર્દીના મોત પણ નિપજ્યાં છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નજીવા ઘટાડા સાથે 203 કેસ નોંધાયા છે. ગત બે દિવસની સરખામણીમાં આજે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon